Gujarati Sahityakar Parichay (Vyakti Vishesh) PDF, Gujarati Sahityakaro
Gujarati Sahityakar Parichay (Vyakti Vishesh) For Gujarat Government Jobs. In This Topic Gujarati Sahityakar Parichay You Will Learn About The Famous Gujarati Sahityakar.
Which Is Very Useful For All Type of Gujarat Government Jobs. This Topic Is Mostly Asked In Every Exams of Government Jobs. Today We Will Help You To Be Excel In This Most Easy Subject of Gujarati Sahityakar Parichay.
હેમચંદ્રાચાર્ય
- હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો. - ધંધુકા
- હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ - ચાંગદેવ
- હેમચંદ્રાચાર્યની ઓળખ. - કાલિકાસર્વજ્ઞ
- હેમચંદ્રાચાર્યના ગુરુ કોણ હતા. - દેવચંદ્રસૂરી
- હેમચંદ્રાચાર્યને કાલિકસર્વજ્ઞ સાથે બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે. - જ્ઞાનસાગર
- સિદ્ધરાજ જયસિંહ કોને પોતાના ગુરુ માનતા હતા - હેમચંદ્રાચાર્યને
- હેમચંદ્રાચાર્યએ વ્યાકરણના ક્યાં ગ્રંથની રચના કરી હતી. - સિદ્ધહેમ શબ્દાનુશાસન
- હેમચંદ્રાચાર્યને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે. - વિદ્યાચાર્ય
- હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે. - શેત્રુંજય પર્વત ઉપર
નરસિંહ મહેતા
- નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો. - ઈ. સ. 1414 માં તળાજા (ભાવનગર )
- નરસિંહ મહેતાની ઓળખ. - ગુજરાતી ભાષાના આદિ કવિ
- નરસિંહ મહેતાએ ક્યાં કોને પોતાની કર્મભૂમિ બનાવી હતી. - જૂનાગઢ
- નરસિંહ મહેતાએ ક્યાં મંદિરમાં તપસ્યા કરી હતી. - ગોપનાથ મંદિર (ભાવનગર)
- નરસિંહ મહેતાની પત્નીનું નામ શું હતું - માણેકબાઈ
- નરસિંહ મહેતાના દીકરાનું નામ શું હતું - શામળદાસ
- નરસિંહ મહેતા કેવા બ્રાહ્મણ હતા - વડનગરા બ્રાહ્મણ
- નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું - કુંવરબાઈ
- કોને ગુજરાતી ભાષાના પ્રથમ કવિ મનાય છે - નરસિંહ મહેતા
- નરસિંહ મહેતા એવોર્ડ ક્યાં વર્ષથી ચાલુ કરાયો હતો - 1999
- નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા - રાજેન્દ્ર શાહ
- મીરાંબાઈનો જન્મ ક્યાં થયો હતો - ઈ. સ. 1498 મેડતા (રાજસ્થાન)
- મીરાંબાઈનું ઉપનામ શું છે - પ્રેમદિવાની
- મીરાંબાઈના લગ્ન કોની સાથે થયા હતા - રાજા ભોજરાજ સાથે
- ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિયિત્રી કોને માનવામાં આવે છે - મીરાંબાઈને
- નરસિંહ મહેતા અને મીરાંબાઈ માટે સયુંકત રીતે ક્યાં શબ્દનો ઉપયોગ થાય છે - "ખરા ઈલ્મી ખરા શૂરા"
- મીરાંબાઈના ગુરુનું નામ શું હતું - રૈદાસ
- અખા નો જન્મ કયાં થયો હતો. - જેતલપુરમાં
- અખાનું મૂળ નામ શું હતું - અક્ષયદાસ સોની
- અખાની ઓળખ. - જ્ઞાનનો વડલો
- ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો વેદાંત કવિ કોને માનવામાં આવે છે. - અખાને
- અખો મુખ્યત્વે શેના માટે જાણીતો છે. - છપ્પાકાર
- ઉમાશંકર જોશીએ અખને ક્યાં નામથી બિરદાવ્યો છે. - ક્રાંતદ્રષ્ટા
- અખો અમદાવાદમાં કઈ જગ્યાએ સ્થાયી થયો હતો. - દેસાઈની પોળમાં
- ભાલણ નું જન્મસ્થળ ક્યુ હતું. - પાટણ
- ભાલણ નું મૂળ નામ શું હતું . - પુરુષોતમ
- ભાલણ ની ઓળખ . - આખ્યાનના પિતા
- ગુજરાતી ભાષા માટે 'ગુર્જર ભાષા' શબ્દ સૌ પ્રથમ વખત કોણે પ્રયોજયો હતો. - ભાલણ
- કાદંબારીનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કોણે અનુવાદ કર્યો હતો. - ભાલણે
- પ્રેમાનંદ નો જન્મ કયાં થયો હતો. - વડોદરા
- પ્રેમાનંદ ની ઓળખ. - રસસિદ્ધ કવિ
- પ્રેમાનંદ ને શેનું બિરુદ મળ્યું હતું. મહાકવિ - કવિ શિરોમણી
- પ્રેમાનંદ વ્યવસાયે કેવા હતા. - માણભટ્ટ
- પ્રેમાનંદે ગુજરાતી માં સાહિત્ય કોની પ્રેરણાથી રચ્યું હતું. - ગુરુ રામચરણ
- પ્રેમાનંદે રચેલું સૌ પ્રથમ આખ્યાયન ક્યુ છે . - લક્ષ્મણહરણ
- પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે. - વડોદરા
- પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યારે કાર્યરત બની. - 1944 માં
- પ્રેમાનંદ સાહિત્ય સભા દર કેટલા વર્ષે ગુજરાતી સાહિત્યના સર્જન માટે પુરસ્કાર આપે છે. - 2 વર્ષે
- ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી પાઘડી નહીં - પ્રેમાનંદે
- વલ્લભ મેવાડાની ઓળખ. - ગરબાનો પિતા
- કોણે બહુચરજીના મહિમા ગાતા ગરબા લખ્યા છે. - વલ્લભ મેવાડાએ
- શામળ ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો - વેંગણપુર (અમદાવાદ )
- શામળ ભટ્ટની ઓળખ - પ્રથમ વાર્તાકાર
- શામળ ભટ્ટના ગુરુનું નામ શું હતું - નાના ભટ્ટ
- શામળ ભટ્ટની સૌ પ્રથમ કૃતિ કઈ હતી - પધ્માવતીની વાર્તા
- શામળ ભટ્ટની છેલ્લી કૃતિનું નામ જણાવો - સુદાબહોતરી
- ધીરો ભગતનો જન્મ ક્યાં થયો હતો - ગોઠડા (વડોદરા)
- ધીરો ભગતનું મૂળ નામ જણાવો - ધીરા પ્રતાપ બારોટ
- ધીરો ભગતની ઓળખ - કાફીની રચના કરનાર કવિ
- ધીરા ભગતની સાહિત્ય રચનાને ક્યાં નામથી ઓળખાય છે - કાફી
- પાંચ કડી અથવા દાસ પંક્તિના પદને શું કહેવાય છે - કાફી
- ભોજા ભગત નો જન્મ ક્યાં થયો હતો - ફતેહપુર (અમરેલી)
- ભોજા ભગત ની ઓળખ - ચાબખા માટે જાણીતા
- દયારામનો જન્મ ક્યાં થયો હતો - ડભોઈમાં
- દયારામનું મુળનામ શું હતું - દયાશંકર
- દયારામની ઓળખ - ભક્ત કવિ
- ભક્ત કવિ, ગરબી કવિ, બંસીબોલનો કવિ, ગરબી સમ્રાટ, રસીલો ફક્કડ કવિ આ બધા ઉપનામોકોના છે - દયારામના
- દયારામ કેવા બ્રાહ્મણ હતા - નાગર બ્રાહ્મણ
- ગુજરાતમાં ઘરે ઘરે ગરબી પહોંચાડનાર કોણ હતું - દયારામ
- કવિ નન્હાલાલે "પ્રાચીનતાના મોતી તરીકે કોને ઓળખાવ્યા છે - દયારામને
- કવિ નન્હાલાલે "વર્ષના છેલ્લા રસમેઘ" તરીકે કોને ઓલખવ્યા છે - દયારામને
- કવિ નન્હાલાલે "ગુજરાતની ગોપી" તરીકે કોને ઓળખાવ્યા છે - દયારામને
- દયારામેં કયો શૈવ સંપ્રદાયમાંથી કયો સંપ્રદાય આપ્નાવ્યો હતો - વૈષ્ણવ સંપ્રદાય
- ગંગાસતીનો જન્મ ક્યાં થયો હતો - રાજપરા (ભાવનગર)
- ગંગાસતીનું મૂળ નામ શું હતું - ગંગાબાઈ કહળુભા ગોહિલ
- ગંગાસતીનું ઉપનામ શું હતું - સોરઠના મીરાંબાઈ
અર્વાચીન યુગ
- દલપતરામનો જન્મ ક્યાં થયો હતો - વઢવાણ
- દલપતરામની ઓળખ - લોકહિતચિંતક
- દલપતરામની ઓળખ - ગુજરાતી રાણીના વકીલ
- દલપતરામની ઓળખ - કવિશ્વર
- દલપતરામેં કયો સંપ્રદાય અપનાવ્યો હતો - સ્વામિનારાયણ સંપ્રદાય
- વર્નાક્યુલર સોસાયટી નું સામાયિક "બુદ્ધિપ્રકાસ" ના પ્રથમ તંત્રી પદે કોણ રહ્યું હતું - દલપતરામ
- કોને આર્વાચીન કવિતાની શરૂઆત કરનાર મનાય છે - દલપતરામને
- જીવરામ ભટ્ટ પાત્રને કોનણે અમર બનાવ્યું હતું - દલપતરામે
- એલેક્ઝાન્ડર ફાર્બસનો જન્મ ક્યાં થયો હતો - લંડનમાં
- એલેક્ઝાન્ડર ફાર્બસની ઓળખ - ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી
- એલેક્ઝાન્ડર ફાર્બસની ક્યાં શહેરમાં કલેક્ટર તરીકે નિમણુંક થઈ હતી - અમદાવાદમાં
- કોણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી - એલેક્ઝાન્ડર ફાર્બસ સાહેબે
- ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ક્યાં ક્યાં સામાયિક ચલાવે છે - "વર્તમાન" અને "બુદ્ધિપ્રકાશ"
- ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને અત્યારે ક્યાં નામથી ઓળખાય છે - ગુજરાત વિદ્યાસભા
- ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ ક્યાં આવેલી છે - સાદરામાં
- નર્મદનો જન્મ ક્યાં થયો હતો - સુરતમાં
- નર્મદનું મૂળ નામ જણાવો - નર્મદશંકર લાભશંકર દવે
- નર્મદની ઓળખ - ગુજરાતી સાહિત્યના આદ્ય
- 1851 માં નર્મદે કઈ સભાની સ્થપના કરી હતી - બુદ્ધિવર્ધક
- 1856 માં નર્મદે કઈ સભાની સ્થપના કરી હતી - તત્વ શોધક સભા
- 1871 માં નર્મદે સેની સ્થાપના કરી હતી - સુરત પ્રજા સમાજની
- ડાંડિયો નામનું પાક્ષિક કોણે શરુ કર્યું હતું - નર્મદે
- ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કોણે આપ્યો હતો - નર્મદે
- ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ કોણે આપ્યો હતો - નર્મદે
- ગુજરાતી ભાષાના પ્રથમ નિબંધનું નામ જણાવો - "મંડળી મળવાથી થતા લાભો"
- ગુજરાતી ભાષાના પ્રથમ કોષ નું નામ જણાવો - નર્મકોષ
- નંદશંકર મહેતા નો જન્મ ક્યાં થયો હતો - સુરતમાં
- સૌથી નાની વયે દિલ્હી દરબારમાં શેનો ખિતાબ મેળવ્યો હતો - "રાવ બહાદુર" નો
- ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કોને આપી હતી - નંદશંકર મહેતાએ
- ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાનું નામ જણાવો - કરણઘેલો
- નવલરામ લક્ષ્મીરામ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો - સુરતમાં
- નવલરામ લક્ષ્મીરામ પંડ્યાની ઓળખ - પ્રશિષ્ટ વિવેચક
- કોને ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક મનાય છે - નવલરામ લક્ષ્મીરામ પંડ્યાને
- "ભોળા ભટ્ટ" પાત્રનું સર્જન કોણે કર્યું હતું - નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ
- દુર્ગારામ મહેતાનો જન્મ ક્યાં થયો હતો - સુરતમાં
- માનવ ધર્મસભાની સ્થપના કોણે કરી હતી - દુર્ગારામ મહેતાએ
- કરસનદાસ મુળજીનો જન્મ ક્યાં થયો હતો - સુરતમાં
- સત્યપ્રકાશ નામક સામાયિક કોણે શરુ કર્યું હતું - કરસનદાસ મુળજીએ
- રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ક્યાં થયો હતો - મહુધા (ખેડા)
- લલિત દુઃખદર્શક નામનું કરુણાન્ત સામાજિક નાટક કોણે આપ્યું હતું - રણછોડભાઈ ઉદયરામ દવેએ
- ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ નો જન્મ ક્યાં થયો હતો - સુરતમાં
- "ગુજરાતી" સાપ્તાહિક કોણે શરુ કર્યું હતું - ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ
ગોવર્ધન રામ ત્રિપાઠી
- ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો - નડિયાદ
- ગોવર્ધન રામ ત્રિપાઠીની ઓળખ - પંડિત યુગના પુરોધા
- ગોવર્ધન રામ ત્રિપાઠી વ્યવસાયે શું હતા - વકીલ
- ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ "સરસ્વતીચંદ્ર" કોણે લખી હતી - ગોવર્ધન રામ ત્રિપાઠીએ
- બાલાશંકર કંથારીયા નો જન્મ ક્યાં થયો હતો - નડિયાદ
- બાલાશંકર કંથારીયાને શેનું બિરુદ મળ્યું હતું - બાલ , મસ્ત, કલાન્ત
- ગુજરાતી ભાષાના પ્રથમ ગઝલકાર તરીકે કોને ઓળખવામાં આવે છે - બાલાશંકર કંથારીયાને
- મણિલાલ નભુભાઈ દ્વિવેદી નો જન્મ ક્યાં થયો હતો - નડિયાદ
- મણિલાલ નભુભાઈ દ્વિવેદી ને શેનું બિરુદ મળ્યું હતું - બ્રહ્મનિષ્ઠ અભેદમાર્ગના પ્રવાસી
- નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો જન્મ ક્યાં થયો હતો - અમદાવાદ
- નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ઉપનામ જણાવો - જ્ઞાનબાલ, નરકેસરી
- ગુજરાતી સાહિત્યના ભીષ્મપિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે - નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને
- નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા કઈ રચના માટે જાણીતા છે - "મંગલ મંદિર ખોલો"
- રમણભાઈ નીલકંઠનો જન્મ ક્યાં થયો હતો - અમદાવાદ
- રમણભાઈ નીલકંઠનું ઉપનામ જણાવો - મકરંદ
- રમણભાઈ નીલકંઠ ને શેનું બિરુદ મળ્યું હતું - સમર્થ હાસ્યકાર
- આનંદશંકર બાપુભાઈ ધ્રુવ નો જન્મ ક્યાં થયો હતો - અમદાવાદ
- આનંદશંકર બાપુભાઈ ધ્રુવની ઓળખ - ઉત્તમ કેળવણીકાર
- વસંત નામક સામાયિક કોણે બહાર પડ્યું હતું - આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
- આનંદશંકર બાપુભાઈ ધ્રુવને શેનું બિરુદ મળ્યું હતું - પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
- મણિશંકર રતનજી ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો - ચાવંડ (અમરેલી)
- મણિશંકર રતનજી ભટ્ટનું ઉપનામ જણાવો - કાન્ત
- મણિશંકર રતનજી ભટ્ટ ની ઓળખ - મનમંથન નિમગ્ન પુરુષ
- ઉત્તમ ખાંડ કાવ્યો અને ચિરંજીવી ઊર્મિકાવ્યોનું સર્જન કોણે કર્યું હતું - મણિશંકર રતનજી ભટ્ટ
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો જન્મ ક્યાં થયો હતો - લાઠી (અમરેલી)
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો - કલાપી
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને શેનું બિરુદ મળ્યું હતું - સુરતની વાડીનો મીઠો મોરલો
- કવિ ન્હાનાલાલનો જન્મ ક્યાં થયો હતો - અમદાવાદમાં
- કવિ ન્હાનાલાલનું ઉપનામ જણાવો - પ્રેમભક્તિ
- કવિ ન્હાનાલાલને શેનું બિરુદ મળ્યું હતું - ઉત્તમ ઊર્મિકવિ
- ડોલનશૈલીના કવિ તરીકેનું બિરુદ કોને મળ્યું હતું - કવિ ન્હાનાલાલને
- બળવંતરાય ઠાકોર નો જન્મ ક્યાં થયો હતો - ભરૂચમાં
- બળવંતરાય ઠાકોર નું ઉપનામ જણાવો - સેહેની
- બળવંતરાય ઠાકોર ને શેનું બિરુદ મળ્યું હતું - ગુજરાતી સૉનેટના પિતા
- સૉનેટનું સર્જન કોણે કર્યું હતું - બળવંતરાય ઠાકોર
- "પ્રયોગશીલ સર્જક " તરીકે કોને ઓળખવામાં આવે છે - બળવંતરાય ઠાકોરને
અરદેશર ખબરદાર
- અરદેશર ખબરદારનો જન્મ ક્યાં થયો હતો - દમણમાં
- અરદેશર ખબરદારનું ઉપનામ જણાવો - ખબરદાર
- ગુજરાતી ભાષાના પ્રથમ શાયર કોને માનવામાં આવે છે - અરદેશર ખબરદારને
Comments
Post a Comment