Skip to main content

Posts

Showing posts with the label Vajpayee Bankable Yojana

Vajpayee Bankable Yojana Subsidy

વાજપાઈ બેન્કેબલ યોજના વિષેની સંપૂર્ણ માહિતી અહિયાથી મળી જશે વાજપાઈ બેન્કેબલ યોજના ગુજરાત સરકાર દ્વારા કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોઉધ્યોગ ની કચેરી, ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે. જે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી કક્ષાએ બેરોજગાર લોકોને આર્થિક રીતે મદદ કરીને સ્વરોજગાર પૂરો પાડવાનો છે. આ યોજનાનો લાભ ગુજરાત ના દરેક વ્યક્તિ લઈ શકે છે. વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના નો લાભ ઉધ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે લોન લેવા માટે લઈ શકાય છે. વાજપાઈ બેન્કેબલ યોજનાનો હેતુ : વાજપાઈ બેન્કેબલ યોજનાનો હેતુ ગુજરાત રાજ્યના શહેરી/ગ્રામ્ય અને દિવ્યાંગ યુવાનોને સ્વરોજગાર પૂરો પાડવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણ અથવા લોન મળી રહે અને તેમનું પ્રોત્સાહન જળવાઈ રહે તે માટે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરીને આત્મનિર્ભર બની સકે તે મહત્વનું છે. વાજપાઈ બેન્કેબલ યોજના વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડે.  જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવાની હોય છે.  જરૂરી આધાર પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. નજીકના ઓનલ...